જો આપણે પરમેશ્વરના વચનને યાદ રાખીએ, “આવતી કાલ વિષે ફુલાશ ન માર,” અને પરમેશ્વરને પ્રસન્ન કરતી સુવાર્તા માટે આજે વફાદારીથી જીવીએ, તો સ્વર્ગમાં ઘણા આશિષોનો સંગ્રહ કરવામાં આવશે. જે રીતે પરમેશ્વરે અરણ્યમાં 40 વર્ષો સુધી ઇઝરાયલીઓને ખવડાવ્યું, તેમ આપણે વિશ્વાસ કરવો જોઈએ કે તે હંમેશા આપણી મદદ કરે છે. જાગતા રહેવાનો અર્થ છે કે અચાનક આવતી આફતોનો સામનો કરતા અસહાય લોકોનું સિયોનમાં માર્ગદર્શન કરવું, જ્યાં પરમેશ્વર હાજર છે અને આપણું રક્ષણ કરે છે, જેથી એક વધુ આત્મા પણ બચી શકે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ