જો આપણે નવા કરારના પાસ્ખાના માધ્યમથી પરમેશ્વરની તરફ ફરીએ છીએ,
તો આપણે પાપોની ક્ષમા અને અનંતજીવન પ્રાપ્ત કરીએ છીએ.
પરંતુ, જો કોઈ પરમેશ્વરના કરારમાં બન્યા નથી રહેતા,
તો પરમેશ્વર તેમને છોડી દેશે; અંતમાં, તે એક દુઃખી અંતનો સામનો કરશે
કેમકે દુષ્ટાત્માઓ તેમાં પ્રવેશ કરે છે
જેમ તેમણે રાજા શાઉલ અને યહુદા ઈશ્કિરિયોતિમાં કર્યું હતું.
જયારે રાજા હિઝકીયા એ તેની ઘોષણા કરવા માટે ખેપિયાઓને મોકલ્યા
કે પાસ્ખાને મનાવો અને પરમેશ્વરની તરફ ફરો,
ત્યારે ઉત્તર ઇસ્રાએલના લોકોએ તેમના ઠઠ્ઠા કર્યા અને તેમનો મજાક ઉડાવ્યો,
છેવટે તેઓ નષ્ટ થઇ ગયા. આજ જે લોકો આ રીતની પ્રતિક્રિયા કરે છે,
તે ઉત્તરી ઇસ્રાએલના લોકોની સમાન જ અંતનો સામનો કરશે.
ભલે જ દુનિયામાં ઘણા બધા ચર્ચ છે, પરંતુ માત્ર ચર્ચ જે પાસ્ખા મનાવે છે,
જે પરમેશ્વરની પ્રતિજ્ઞા છે, તેને કહેવામાં આવી શકે છે
કે તે પરમેશ્વરની તરફ ફર્યો છે અને ચર્ચના રૂપમાં આશિષિત થઇ શકે છે
જ્યાં પર્મેશ્વવર તેમની સાથે હોય છે.
પછી હિઝકીયાએ આખા ઇસ્રાએલ અને યહુદામાં કહેવડાવ્યું, અને એપ્રેમ અને મનશશેની પાસે આ ઈરાદાથી પાત્ર લખી મોકલ્યા, કે તમે યરુશાલેમને યહોવાના ભવનમાં ઇસ્રાએલના પરમેશ્વર યહોવાના માટે પાસ્ખા મનાવવા આવો . . . ‘‘હે ઇસ્રાએલીઓ! ઇબ્રાહિમ, ઇસહાક, અને ઇસ્રાએલના પરમેશ્વરની તરફ ફરો.’’ 2 કાળવૃતાન્ત 30:1-6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ