પ્રબોધકોએ સાક્ષી આપી કે માત્ર પરમેશ્વર જ નવા કરારને સ્થાપિત કરી શકે છે.
સાથે જ, બાઇબલ સાક્ષી આપે છે કે ઈસુના માંસ અને લોહીથી
સ્થાપિત નવા કરારના પાસ્ખાના સિવાય
માનવ જાતિ બીજી કોઈ રીતે ઉદ્ધાર પ્રાપ્ત નથી કરી શકતી.
હવે જેઓએ માનવ જાતિને પાપોની માફી અને અનંત જીવનની
આશિષ આપી છે, તે માત્ર ખ્રિસ્ત આન સાંગ હોંગ છે
એટલે ચર્ચ ઓફ ગોડ વિશ્વાસ કરે છે
કે ખ્રિસ્ત આન સાંગ હોંગ, બીજી વાર આવનાર ખ્રિસ્ત છે.
‘‘જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.’’ યોહાન 6:54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ