ચર્ચ ઓફ ગોડ,
જે પરમેશ્વરની સેવા કરે છે,
પાસે પરમેશ્વરની સેવા કરવાના નિયમો છે.
પરમેશ્વરે કહ્યું કે નવા કરારના દરેક નિયમ,
જેમ કે સાબ્બાથ દિવસ અને પાસ્ખા,
પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાની એક મહત્વપૂર્ણ નિશાની છે.
પરમેશ્વરના સાચા મંદિરમાં,
પરમેશ્વરના નિયમોનું પાલન કરવું જોઈએ.
ઈસુએ કહ્યું કે હું અને સંતો પરમેશ્વરનું મંદિર છે.
તેના દ્વારા,
તેમણે આપણને બતાવ્યું કે આપણે, પરમેશ્વરના મંદિર,
પરમેશ્વરના નિયમોનું પાલન કરવું જોઈએ.
તમે ઈશ્વરનું મંદિર છો,
અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે,
એ શું તમે જાણતા નથી?
જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે,
તો ઈશ્વર તેનો નાશ કરશે,
કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને તે મંદિર તમે છો.
1 કરિન્થી 3:16-17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ