તેમાં શું છે તેના આધારે, ખાલી બોટલ ફૂલદાની અથવા પાણીની બોટલ બની શકે છે.
જે રીતે 2,000 વર્ષ પહેલા પચાસમાના દિવસે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રેરિત નવા કરારના કાર્યકર્તા બન્યા,
તેમ આપણે પણ જ્યારે આપણી અંદર પવિત્ર આત્મા હશે તો પરમેશ્વરની સંપૂર્ણ સંતાન બની શકીએ છીએ.
બે હજાર વર્ષ પહેલા, ઈસુના વધસ્તંભ પર મૃત્યુ પામ્યા પછી, પ્રેરિત ભયથી કાંપી રહ્યા હતા,
પરંતુ પચાસમાના દિવસે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી, તેમણે હિંમતથી સાક્ષી આપી કે ઈસુ જ ખ્રિસ્ત છે.
પ્રેરિતોની જેમ, આજે ચર્ચ ઓફ ગોડ ના સભ્યો, પચાસમાના પર્વ પર પાછલા વરસાદનો પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને,
હિંમતથી સાક્ષી આપે છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર માનવજાતિને બચાવવા માટે આવ્યા છે.
પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા.
ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો,
અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું, . . .
તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા,
અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી
તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 2:1–4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ