પૃથ્વી પર બધા લોકો મૃત્યુના કેદી છે,
જેઓ નથી જાણતા કે કાલે શું થશે.
તેથી જે પ્રમાણે ડૉક્ટર તત્કાલ દર્દીઓ પર માત્ર મહિનાઓ સુધી
નજર નથી રાખતા પણ તેમનું તે જ ક્ષણે તરત ઈલાજ કરી દે છે,
તે જ પ્રમાણે બાપ્તિસ્મા ને જે પાપોની ક્ષમા માટે કાર્ય કરે છે
તરત સંચાલિત કરવું જોઈએ.
પ્રથમ ચર્ચના સંતોએ લોકોને રસ્તા પર, રાત્રે,
અને ત્યાં સુધી કે સાબ્બાથ દિવસોમાં પણ બાપ્તિસ્મા આપ્યું.
જે કોઈ ઉદ્ધાર ચાહતું હતું તેને સમય અને સ્થાનને
ધ્યાનમાં લીધા વગર બાપ્તિસ્મા આપવામાં આવતું હતું.
(પ્રેરિતોના કૃત્યો 8:29-39; 10:44-48; 16:29-34)
બાપ્તિસ્માની વિધિમાં પરમેશ્વરનો મહાન પ્રેમ સામેલ છે
જેમનું માનવજાતિના બદલે જેણે ગંભીર પાપ કર્યું હતું,
ક્રુસ પર બલિદાન થયું.
તેથી, માત્ર જ્યારે આપણે પવિત્ર આત્માના યુગમાં આન સાંગ હોંગ ના
નવા નામથી આવ્યા ઉદ્ધારકર્તા પર વિશ્વાસ કરીને
તેમના નામથી બાપ્તિસ્મા લઈએ છીએ, ત્યારે ઉદ્ધાર મેળવી શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ