જેમ વિશાળ સમુદ્ર અથવા પર્વતમાં
ખોવાયેલા લોકોને એક કંપાસની જરૂર હોય છે,
તેમજ જે વસ્તુ સ્વર્ગના માર્ગમાં ખોવાયેલા લોકો માટે કંપાસની ભૂમિકા નિભાવે છે,
તે બાઇબલની 66 પુસ્તકોમાં લખવામાં આવેલા પરમેશ્વરના વચન છે.
પ્રેરિતોની જેમ, જેઓ વિશ્વાસ કરતા હતા કે ઉદ્ધારનું જ્ઞાન અને ખજાનો
ઈસુમાં છુપાયેલો છે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો વિશ્વાસ કરે છે
કે ઉદ્ધારનો માર્ગ અને સ્વર્ગ જવાનો માર્ગ ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરમાં છે જે આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા છે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો, પરમેશ્વરના વચનનું પાલન કરતા જીવન જીવે છે.
મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે;
તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.
ગીતશાસ્ત્ર 119:105
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.”
જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે
તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ