લોકો શરીરમાં હોવાના કારણે આત્મિક દુનિયાને ન જોઈ સકતા હોવાથી,
તો તેઓ માત્ર તેમના જીવનમાં આવનારી સમસ્યાઓને હલ કરવા માટે
પરમેશ્વરને શોધે છે. પણ, હવે આપણે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન
કરવું જોઈએ જેના દ્વારા પરમેશ્વરે આપણા મૂળ રૂપને પુનઃસ્થાપિત કરવા
અને આપણને સ્વર્ગના મહિમામય અને અનંત રાજ્યમાં લઇ જવાનો વાયદો કર્યો છે.
ચર્ચ ઓફ ગોડ સાચું ચર્ચ છે જે પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બનાવવામાં આવ્યું હતું.
સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ ના નામથી પ્રાર્થના કરે છે જે પવિત્ર આત્માના યુગમાં
ઈસુના નવા નામ સાથે આવ્યા, અને યરૂશાલેમ માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે
જેમના વિશે ખ્રિસ્ત આન સાંગ હોંગે સાક્ષી આપી હતી.
જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ...
તેના પર... ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ… છે તેનું,
તથા મારું પોતાનું નવું નામ લખીશ.
પ્રકટીકરણ 3:12
માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ
પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરનાં કુટુંબના
માણસો છો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર
તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.
એફેસીઓને પત્ર 2:19-20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ