જેમ પ્રથમ ચર્ચના સંતોએ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા પુનરુત્થાનની આશા રાખી હતી
અને મુશ્કેલીઓ, સતાવણી અથવા આ સંસારની પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ન ડર્યા,
તેમ ચર્ચ ઓફ ગોડના સંતો પણ કરે છે.
તેઓ આંખોમાં દેખાતી વસ્તુઓના માટે કે ક્ષણિક ક્ષણો માટે નથી જીવતા,
પરંતુ તેઓ પુનરુત્થાનની આશા સાથે જીવે છે કે તેઓ
આત્મિક દુનિયામાં આત્મિક શરીરમાં જીવશે.
ઈસુના સજીવન થયા પછી, તે પોતાના શિષ્યોની સાથે વાત કરતા કરતા અચાનક ગાયબ થઇ ગયા,
અનપેક્ષિત રૂપથી બંધ ઓરડામાં પ્રગટ થયા, અને તેમની સામે પોતાનું સ્વર્ગારોહણ બતાવ્યું.
આ દર્શાવે છે કે આપણે પણ પુનરુત્થાનની સવારે ઈસુની જેમ હોઈશું.
વળી સ્વર્ગીય શરીરો છે, તથા પૃથ્વી પરનાં શરીરો છે;
પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુંદું અને પૃથ્વી પરનાંનું જુંદું. . .
જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે.
1 કરીંથીઓ 15:40–44
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ