આપત્તિઓથી બચવાનો માર્ગ
નવા કરારનો પાસ્ખા મનાવવો છે.
માત્ર ચર્ચ ઓફ ગોડ, જેની બાઇબલમાં ભવિષ્યવાણી પ્રમાણે
બીજી વાર આવ્યા ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા સ્થાપના કરવામાં આવી છે,
બાઇબલની શિક્ષાઓ પ્રમાણે નવા કરારનો પાસ્ખા મનાવે છે.
હવામાન પરિવર્તન, ભૂકંપ, ટાયફૂન,
દુષ્કાળ અને યુદ્ધો ચાલુ રહે છે અને હત્યાઓ અટકતી નથી.
જો આ આપત્તિઓ તમારી પર આવે,
તો શું તમે તેનાથી બચી શકશો?
યુદ્ધો! દુષ્કાળ! ભૂકંપ! મરકીઓ!
જે લોકો પોતાના સંતાનોને ખોવી ચુક્યા છે,
તેઓ પોતાના નામ કહીને વિલાપ કરી રહ્યા છે.
જે લોકો ચીંથરે છે અને ભૂખ્યા છે, તેઓ માટી ખવડાવે છે
અને મૌનથી વિલાપ કરે છે. આપણે બધા હવામાન પરિવર્તન,
ભૂકંપ, ટાયફૂન, યુદ્ધો અને દુષ્કાળ, મરકીના ભયથી ધ્રૂજી રહ્યા છીએ,
જે આપણને ગમે ત્યારે આવી શકે છે.
કૃપા કરીને આપત્તિઓમાં અમારો વિલાપ સાંભળો!
હે સર્વશક્તિમાન પરમેશ્વર,
જેમણે ઇઝરાયલીઓને પાસ્ખા દ્વારા વિપત્તિઓમાંથી બહાર કાઢ્યા!
કૃપયા આપણા પર દયા કરો અને
આપણને આપત્તિઓથી બચાવવાનો માર્ગ બતાવો!
કૃપા કરીને અમને બચાવો!
3,500 વર્ષ પહેલા,
જ્યારે પ્રથમજનિતને મારવાની મોટી વિપત્તિ મિસર પર
લાવવામાં આવી હતી, ત્યારે જે પરિવારો એક વર્ષના હલવાનની
કતલ કરીને અને દરવાજાની બન્ને બારસાખો ઉપર
અને ઓતરંગ ઉપર લોહી લગાવીને પાસ્ખાપર્વ મનાવતા હતા,
તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું.
“અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત (પાસ્ખાનું હલવાન) તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.” (નિર્ગ 12:11–14)
પાસ્ખાપર્વ, જે પરમેશ્વરની શક્તિની ચિહ્ન છે,
આપણને આપત્તિઓથી બચાવે છે.
મિસરમાં આયોજિત પાસ્ખા એક પડછાયો હતો.
પાસ્ખા, જેને ઈસુએ વધસ્તંભ પર ચઢાવવાની
પહેલા સ્થાપિત કર્યું, તે વાસ્તવિકતા છે. (લૂક 22:20; માથ્થ 26:17)
“નવા કરારનો પાસ્ખા,” જેના દ્વારા આપણે ઈસુના મૂલ્યવાન લોહીમાં
ભાગ લઈ શકીએ છીએ, આ યુગમાં પણ મનાવવો જોઈએ.
ઈ.સ 325 માં આયોજિત નિકિયાની પરિષદમાં,
નવા કરારનો પાસ્ખાપર્વ, જેમાં ઈસુના મૂલ્યવાન લોહીનું
વચન આપવામાં આવ્યું છે, સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવામાં આવ્યું.
સદ્ભાગ્યે, પરમેશ્વરે કહ્યું, “તે સમયે હું આ ઝડપથી કરીશ” (યશ 60:22),
અને નિયત સમય આવી ગયો છે અને પાસ્ખા, પરમેશ્વરનું સત્ય પ્રગટ થયું છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ જે બાઇબલમાં ભવિષ્યવાણી પ્રમાણે
બીજી વાર આવ્યા, તેમણે નવા કરારના પાસ્ખાને પુનઃસ્થાપિત કર્યો છે.
“આખા વિશ્વમાં,
આ માત્ર વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ (સામાન્ય પાદરી કિમ જૂ-ચેઓલ) છે
જે ઈસુ ખ્રિસ્તના છેલ્લા ભોજનની
જેમ રોટલી અને દ્રાક્ષારસ સાથે પાસ્ખાપર્વ મનાવે છે.”
હે પરમેશ્વર, આવો આપણે નવા કરારના પાસ્ખાનો પ્રચાર કરીએ,
જે ઈસુના મૂલ્યવાન લોહીમાં ભાગ લેવાનો એક માત્ર માર્ગ છે,
જેથી આખી દુનિયા તેનું પાલન કરી શકે અને આપત્તિઓથી બચાવી શકે!
કૃપયા ચર્ચ ઓફ ગોડમાં આવો,
જેને બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે
બીજી વાર આવેલા ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે,
અને નવા કરારનો પાસ્ખા મનાવો,
અને તમે આપત્તિઓથી બચી જશો અને અનંત જીવન પ્રાપ્ત કરશો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ