ભલે કોઈ પાપી પોતાનું પાપ ભૂલી જાય અને નવું જીવન જીવે,
તો પણ તેનું પાપ ક્યારેય અદૃશ્ય થતું નથી.
માનવજાતિ અનિર્ણિત કેદી છે જેમણે સ્વર્ગમાં પાપ કર્યું છે
અને સ્વર્ગ કે નરકના ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
નવા કરારના નિયમશાસ્ત્ર દ્વારા આ પૃથ્વી પર પસ્તાવો કરવાની
છેલ્લી તક પછી, તેમણે પરમેશ્વરના ન્યાયના આસનની સામે
ઉભા રહેવું જોઈએ, અને તેમને તેમના પાપો માટે
અંતિમ ન્યાય આપવામાં આવશે.
નવા કરારના નિયમશાસ્ત્રમાં આપણા બધા પાપો
અને અપરાધોને દૂર કરવાની પ્રતિજ્ઞા સામેલ છે.
ઈસુએ આત્મિક પાપીઓના ગંભીર પાપોને દૂર કરવા માટે
વધસ્તંભ પર દુઃખ સહન કર્યું. ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરે નવા કરારના નિયમને પુનઃસ્થાપિત કર્યો
જેમાં ઉદ્ધારનો એવો અનુગ્રહ સામેલ છે. જેમ ઈસુએ કર્યું,
તેઓ પણ ઈમાનદારીથી બૂમ પાડી રહ્યા છે, “પસ્તાવો કરો”
અને સ્વર્ગના રાજ્યમાં માનવજાતિનું નેતૃત્વ કરી રહ્યા છે.
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી
તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે…
હિબ્રૂ 9:27
મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યાં.
અગ્નિની ખાઈએ જ બીજું મરણ છે.
જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ,
તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.
પ્રકટીકરણ 20:14-15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ