સિયોનના સભ્યોની તેમના અભ્યાસ, સ્વયંસેવક પ્રવૃત્તિઓ અને વિશ્વાસના જીવનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ બાબત ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે સ્વર્ગના રાજ્યના રહસ્યો છે, પર તેમનો વિશ્વાસ છે.
રાજા દાઉદના મૃત્યુના સેંકડો વર્ષો પછી, પ્રબોધક હઝકીએલે ભવિષ્યવાણી કરી કે છેલ્લા દિવસોમાં પરમેશ્વર નવા કરારની સાથે દાઉદના રૂપમાં આવશે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે આત્મિક દાઉદના રૂપમાં આવ્યા, તેમણે નવા કરારના પાસ્ખાને પુનઃસ્થાપિત કર્યો જેને ઈ.સ 325 માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો, અને આપણને આ જણાવવા દીધું કે આપણે ત્યારે જ ઉદ્ધાર પામી શકીએ છીએ જ્યારે આપણે માતા પરમેશ્વર પાસે આવીએ છીએ, જે નવા કરારની વાસ્તવિકતા છે.
“મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે. વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. . . હું તેમનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”
હઝકિયેલ 37:25–27
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. . . હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”
યર્મિયા 31:31–33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ