પ્રથમ ચર્ચના સંત જેમકે યોહાન, અને પાઉલે સંપૂર્ણ રૂપથી
વિશ્વાસ કર્યો હતો કે પરમેશ્વર "ઈસુ" ના નામથી આ પૃથ્વી પર
આવ્યા છે. પરિણામસ્વરૂપ, તેઓએ ઉદ્ધારની આશિષ ને પ્રાપ્ત કરી.
ચર્ચ ઓફ ગોડ નો વિશ્વાસ જે પિતા પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર,
આત્મા અને કન્યાના રૂપમાં પવિત્ર આત્માના યુગમાં શરીરમાં થઈને આ પૃથ્વી પર આવ્યા છે,
પ્રેરિત પિતરનો વિશ્વાસ છે જેને સ્વર્ગના રાજ્યની કૂંચીઓ પાર્પ્ત થઇ હતી.
તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.” માથ્થી 16:15-16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ